કેટલાક વર્ષો પહેલા જાપાનનાં બાળકોએ જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો અને તેમને હાથી મોકલવાની વિનંતી કરી. ભારતીય બાળકો તરફથી તેમને એક સુંદર હાથી મોકલ્યો. આ હાથી મૈસૂરથી આવ્યો હતો. તેને દરિયાઇ માર્ગ (વહાણમાં) જાપાન મોકલવામાં આવ્યો. એ જ્યારે ટોકિયો પહોચ્યો ત્યારે હજારો બાળકો તેને જેવા આવ્યાં. તેમાંનાં ઘણાંએ કયારેય હાથીને જોયો ન હતો. આ ભવ્ય પ્રાણી આ રીતે ભારતનું એક પ્રતીક તેમજ તેમનાં અને ભારતનાં બાળકો વચ્ચે કડી (સાંકળ) રૂપ બન્યું, નેહરુ ઘણા જ ખુશ થયા કે આપણી આ ભેટે જાપાનનાં ઘણાં બાળકોને પુષ્કળ આનંદ આપ્યો અને તેમને આપણા દેશ વિશે વિચાંરતા કરી મૂકયા.
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીનો સંબંધ આખરે તૂટી ગયો. ભરણપોષણની મોટી રકમને કારણે આ બંનેના છૂટાછેડા…
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ તેનો ચહેરો છે. જેને…
આનંદ મહિન્દ્રા તેમના ખુશખુશાલ સ્વભાવ માટે જાણીતા છે. તે હંમેશા એવા લોકોને પ્રોત્સાહિત કરતા જોવા…
होली पर वृंदावन जाना कई लोगों का सपना होता है। यही कारण है कि हर…
હોળી પર વૃંદાવન જવું ઘણા લોકોનું સ્વપ્ન છે. આ જ કારણ છે કે દર વર્ષે…
સારંગપુરમાં યુવકના ખીસામાં આ ફેમસ કંપનીનો મોબાઈલ ફાટ્યો, બિચારા યુવકનો પ્રાઈવેટ પાર્ટ બળી ગયો, જાણો…